who we are
2 +
years of
service
“વાંચનવલોણું” એ 2023માં શરૂ થયેલી એક સામાજિક અને શૈક્ષણિક પહેલ છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં વાંચનની સંસ્કૃતિને પુનઃજીવિત કરવો છે. આ પહેલ મુક્તધારા ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત છે, જ્યાં વાંચનવલોણું ઉપરાંત ભવિષ્યમાં અન્ય શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રોજેક્ટ્સનું પણ સંચાલન કરવામાં આવશે.

વિવિધ પ્રકલ્પો
બ્લોગ પોસ્ટ્સ